કર્તૃત્વ - મમત્વ અને એકત્વને કારણે જીવ નિરંતર પરસન્મુખ થઇ રાગદ્વેષનાં પરિણામો કરતો રહે છે અને ફળમાં ચારેય ગતિમાં અનંત કાળથી ભટકે છે. અવલોકન - ભેદજ્ઞાન - સ્વાનુભવ વિના આ પરિભ્રમણ મટી શકે એમ નથી.
Through doership, mine-ness and identification, the soul turns outward without pause, goes on producing states of attachment and aversion, and as the fruit of this has wandered through the four realms from beginningless time. Without avlokan, bhedgyan and swanubhav — direct self-experience — this wandering cannot end.
English: draft — unverified. The Gujarati is the text.