‘જ્ઞાનનાં અભ્યાસથી ભેદજ્ઞાન થાય અને ભેદજ્ઞાનનાં અભ્યાસથી કેવળજ્ઞાન થાય’. - પૂ. ગુરૂદેવશ્રી
જ્ઞાનનો અભ્યાસ વર્તમાન ચાલતાં પરિણામોનાં સતત અવલોકનનાં પુરૂષાર્થથી થાય જે ભેદજ્ઞાનની યોગ્યતા ઉત્પન્ન કરાવી દ્રવ્યદૃષ્ટિ સુધી લઇ જાય.
ભેદજ્ઞાનનો અભ્યાસ વર્તમાન જાણનપર્યાય અંશદ્વારા જ્ઞાનસામાન્યનાં અવલંબન પૂર્વક જ્ઞાનસ્વભાવનાં ભાવભાસનનાં પુરૂષાર્થથી આંશિક પ્રત્યક્ષ વેદનથી શરૂ થાય જેના ફળમાં સહેજે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટી સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ થી શરૂઆત થઇ ક્રમે કેવળજ્ઞાની ઉપલબ્ધી થાય.
No English rendering yet.