અવલોકનથી - ચાલતાં પરિણામોનાં દોષના નિરીક્ષણથી-પોતાની ભૂલ સમજાય અને સહજપણે નુકસાન ભસીને દુઃખ/વેદના ઉપજે તો સમજવું કે અંતઃકરણ શુધ્ધ છે. દુઃખ ન ઉપજે તો જ્ઞાનમાં ભૂલ જણાઈને સમજની ભૂલ ટળે પરંતુ દર્શનમોહ ઘટે નહિ અને જીવની અનુભવની ભૂલ ટળી શકે નહીં.
મનનાં અવલંબને વિચારથી પશ્ચાતાપ થાય તેનાથી શુભભાવ થાય પરંતુ અંતઃકરણથી શુધ્ધિ ન થાય. અંતઃકરણની શુધ્ધિ તો સહજ દુઃખ/વેદના ઉપજે તો જ થાય.
માનનાં આધાર વિના જ જન્મમરણનું - અશાંતિનું - વિભાવભાવોનું દુઃખ લાગવું જોઈએ.
No English rendering yet.