Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 210

પરમાર્થ નિજસ્વરૂપનાં દર્શનને મહાન અંતરાય રૂપ એવા મિથ્યાગૃહ, સ્વચ્છંદ, પ્રમાદ તેમ જ ઈંદ્રિયોનાં પોષણમાં રસ જેવા દોષો અવલોકન વીધિથી સહજ દૂર થાયછે, અવલોકન અર્થાત જ્ઞાનની ટોર્ચ લાઈટ. એમાં ભૂલ તરત પકડાય છે, ભૂલ ભાંગી જાય છે અને માર્ગ સરળ બને છે. જેમ કે પ્રકાશ થતાં જ અંધારામાં પડેલી દોરીમાં સાપનો ભય ભાગી જાય છે.

No English rendering yet.