Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 127

૧) શુદ્ધ ચૈતન્યની ભાવના
૨) પ્રત્યક્ષ સત્પુરૂષની અનન્ય ભક્તિ અને
૩) અવલોકન - ભેદજ્ઞાનનો સતત પુરૂષાર્થ જે પાત્ર જીવમાં હોય તેને નિયમથી સ્વાનુભૂતિ
પ્રગટે અને જન્મમરણનાં અંત આવે જ.

No English rendering yet.