Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 60

કર્તૃત્વભાવથી ગ્રસિત મોહી જીવ અવલોકનનો પ્રયાસ સફળતાથી કરી શકતો નથી જ્યારે શુધ્ધ અંતઃકારણથી મુક્ત થવાની ભાવનાવાળો જીવ પ્રારંભિક મૂંઝવણ પાર કરી અવલોકનનો સફળ પ્રયાસ કરી શકે છે.

No English rendering yet.