ચાલતાં પરિણામમાં પોતાનાં રાગદીભાવોનું અવલોકન ન થઇ શકે તો સમજવું કે જીવનું અંતઃકરણ શુધ્ધ નથી તેને ચારેય (કે પાંચેય) પ્રતિબંધ બાધક બની રહ્યાં છે.
અથવા તો જીવ જ્ઞાનદશામાં આવી ગયો છે કારણ કે જ્ઞાનદશા પછી અંતર્મુખ પ્રયાસમાં જીવનો ઉપયોગ રાગાદિભાવો ને બદલે પોતાના સામાન્યજ્ઞાનને જ મુખ્ય કરે છે.
No English rendering yet.