Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 226

પોતાનાં વર્તમાન પરિણામોમાં દોષ જોવાની શરૂઆત કરનાર જીવને કેમ ખબર પડે કે તેનું અવલોકન યથાર્થ ચાલે છે કે પછી માત્ર વિકલ્પો જ છે? જ્ઞાનથી દોષ જોવાય છે કે પછી મનના આધારે એક પળ પહેલાં થયેલા દોષનો વિકલ્પ થઇ રહેલો છે?

સમાધાન: જો યથાર્થ અવલોકન ચાલે તો દોષ જોતાં અંતરથી દુઃખ લાગે. ઉદયપ્રસંગોમાં નીરસતા - ઉદાસીનતા વૃધ્ધિ પામે. માત્ર વિકલ્પોથી દુઃખ ન લાગે; મોહભાવ એવો ને એવો જ રહે.

No English rendering yet.