Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 265

જેમ સુગરની બીમારીવાળો મિઠાઈ ન ખાય તેમાં અને સામાન્ય માણસ મીઠાઈ ન ખાય તેમાં - બે પ્રસંગો વચ્ચ્ચે - ઘણો તફાવત છે. તેમ ઝંઝટ, વાદવિવાદ, ઝગડાથી બચવા માટે અંતરમાં ન ગમતું હોય અને ડર -ભય હોવા છતાં માત્ર ઉપરથી સામ્યભાવ (માથકૂટમાં ન પાડવાનો ભાવ) થાય તેમાં અને પરિણામોનાં અવલોકન-જાગૃતિથી સામ્યભાવ પ્રગટે તેમાં ઘણો જ ફેર છે.

સ્વદોષ પરિણામનાં અવલોકનથી ઉપજેલો સામ્યભાવ જ યથાર્થ છે.

No English rendering yet.