પોતાનાં વર્તમાન પરિણામનાં દોષોનાં અવલોકનથી દર્શનમોહ મંદ થાય છે જયારે દર્શામોહનો નાશ તો રાગના નિષેધપૂર્વક સામાન્ય જ્ઞાનસ્વભાવમાં ‘હું પણું’ સ્થાપવારૂપ ભેદજ્ઞાનથી જ થાય.
‘અવલોકન’ ભેદજ્ઞાનની પૂર્વ ભૂમિકા છે છતાં ભેદજ્ઞાનની માફક અવલોકનથી દર્શનમોહનો નાશ થાતો નથી.
દર્શનમોહ મંદ થાય અને દર્શનમોહ નાશ પામે એ બે સ્થિતિમાં આકાશ - પાતાળનો ફેર છે.
No English rendering yet.