Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 170

પોતાનાં વર્તમાન પરિણામનાં દોષોનાં અવલોકનથી દર્શનમોહ મંદ થાય છે જયારે દર્શામોહનો નાશ તો રાગના નિષેધપૂર્વક સામાન્ય જ્ઞાનસ્વભાવમાં ‘હું પણું’ સ્થાપવારૂપ ભેદજ્ઞાનથી જ થાય.

‘અવલોકન’ ભેદજ્ઞાનની પૂર્વ ભૂમિકા છે છતાં ભેદજ્ઞાનની માફક અવલોકનથી દર્શનમોહનો નાશ થાતો નથી.

દર્શનમોહ મંદ થાય અને દર્શનમોહ નાશ પામે એ બે સ્થિતિમાં આકાશ - પાતાળનો ફેર છે.

No English rendering yet.