Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 142

રાગદ્વેષાદિ કષાયભાવોથી ચરિત્રમોહ કર્મ બંધાય છે અને રાગાદિ ભાવોની રૂચિથી - અનુમોદનાથી દર્શનમોહનીયકર્મ બંધાય છે.

ચારિત્રમોહનીય કર્મ અનંત જન્મ મરણનું કારણ નથી પરંતુ અલ્પ દર્શન મોહનીય કર્મમાં પણ અનંત જન્મમરણનું બીજ ગર્ભિત છે. સમ્યગ્દર્શનને રોકે છે. રાગદ્વેષ નહિ પણ રાગદ્વેષની રૂચિ સમ્યગ્દર્શનને અટકાવે છે.

No English rendering yet.