Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 164

વર્તમાન પરિણામોનાં દોષોનાં અવલોકનથી સહજ ખેદ થાય છતાં ખેદમાં અવલોકન છૂટવું ન જોઈએ, નહિતર પર્યાયબુધ્ધિપૂર્વક પામરતાનો અહસાસ (Depression) આવે અને ઉત્સાહ ન જળવાતા વીર્ય રોકાઈ જાય. જેમ વધુ પડતાં આત્મવિશ્વાસથી કાર્ય સફળ ન થાય તેમ વધુ પડતી પામરતાની લાગણીથી પણ સફળતા ન મળે.

No English rendering yet.