દર્શન - જ્ઞાન - ચારિત્રાણિ મોક્ષમાર્ગ:
દર્શન (પાયો): અવલોકન - જ્ઞાનનાં અભ્યાસથી અભિપ્રાયમાં ઇષ્ટ અનિષ્ટની પણાની કલ્પના છૂટે. મુમુક્ષુતા ઉત્પન્ન થાય.
જ્ઞાન (સાધના): ભેદજ્ઞાનથી શ્રધ્ધા સમ્યક થાય. મિથ્યા શ્રધ્ધા મટે અને અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થાય.
ચારિત્ર (ફળ): સ્વરૂપમાં લીનતાથી ચારિત્રમાં પણ ઇષ્ટ અનિષ્ટ પણું મટે. વીતરાગતા ઉપજી પૂર્ણાનંદ મોક્ષની પ્રાપ્તિ (કેવળજ્ઞાન) થાય.
No English rendering yet.