Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 282

જ્ઞાન પ્રકાશ પડતાં ક્રોધ અંધકાર ટકી શકે નહિ. જ્ઞાન અગ્નિ ક્રોધાદિ વિકાર ને બાળી નાંખે છે તેથી અવલોકન પ્રક્રિયાથી આત્મજ્ઞાનને યોગ્ય માત્ર મોક્ષ અભિલાષ વાળી પાત્રતા ઉત્પન્ન કરે છે સંસારનાં તમામ રસો નીરસ થાય છે. ઉદાસીનતા ઉપજે છે.

No English rendering yet.