અવલોકનની વીધિ બુધ્ધિગમ્ય થાય છતાં જ્યાં સુધી પરપદાર્થમાં રૂચિ છે ત્યાં સુધી ધારાવાહી સતત અવલોકન ન ચાલે. તેથી ગમે તેટલો સત્સંગ તેમજ ત્રુટક અવલોકન થાય તોય જીવ ઘણાં વર્ષો સુધી પણ જરાયે પ્રગતિ કરતો નથી. અત્રે મૂળમાં જ આત્મભાવનામાં ખામી સમજવી.
No English rendering yet.